ચિન્મયમ વ્યાપી યત્સર્વમ, ત્રૈલોક્ય સચરાચરમ
તત્પદમ દર્શીતમ યેન, તસ્મૈ શ્રી ગુરવે નમઃ
એ મહાપુરુષ કે જે આ બ્રહ્માંડ માં બધાજ જડ અને ચેતન માં રહેલ ઉર્જા અને શક્તિનું મને ભાન કરાવે તેને હું ગુરુ તરીકે નમસ્કાર કરું છું.
આપણને સહુને એવા ગુરૂ મળે કે જે આપણને આપણી શક્તિનું અને કર્તવ્યનું ભાન કરાવે. અને જો ના મળે તો આપણે પોતેજ આપના ગુરૂ બની રહીએ.
ગુરૂ પૂર્ણિમા ની શુભ કામનાઓ.
http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
–ગિરીશ પરીખ